________________
: ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
ഹഹഹഹ
૦ ૧૦૭ ©.
સાયલા, તા. ૧૩-૫-૮૩ 5
| સહજાત્મ સ્વરૂપાય નમ: || હા આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
તમારો તા. ૩-૫-૮૩ નો લખેલો પત્ર તા. ૬-૫-૮૩ના રોજ તે મળેલ છે. વાંચી પરમ સંતોષ થયો છે.
આત્મજ્ઞાનના સાધનના પછવાડે અમનસ્ક ભાવના જે શ્લોકો ટાંક્યા વ હતા તે વાંચી વિચારી, અનુભવી ઉલ્લાસ પ્રગટે જ એ સ્વાભાવિક વી છે. પણ એ સ્વઅનુભવના છેલ્લા શ્લોકો (પૂ. શ્રી હેમચંદ્રસૂરીના) વી પૂરેપૂરા ફરી ફરી વાંચી વિચારશો તો સ્વ-અનુભવ પ્રમાણે વધારે 3 આનંદ આવશે. વી શ્રીમાન સી. યુ. શાહ સાધનમાં રહે છે તે જાણી ખુશી થયા છીએ. વા જેટલો વધારે વખત રહેશે તેટલો ફાયદો થશે. તેવી તેમની સતત યાદી વી તમો આપતા રહેશો. વી ચિ. મિનલને સૂખશાતા પૂછજો અને આરામ લે એમ ખાસ સૂચના વી આપશો. એવું પણ સાંભળ્યું છે કે છેવટ ત્રણ માસમાં તો આ તકલીફ B હું એની મેળે જ દૂર થઈ જાય છે.
ચિ. દિપકના લગ્ન નિમિત્તે ભક્તિ તથા પૂજામાં આ સુભદ્રાબેન 15 લી તથા ભાઈ નરેદન્દ્રકુમારનો રૂબરૂ આવી અતિ આગ્રહ હતો તેથી ૧ 5
દિવસ આવવાનું કર્યું છે. તા. ૨૨-૫ ની સવારમાં કલાક ૭-૩૨ ની 5 વ પ્રતિષ્ઠા વિધિમાં અમદાવાદ ૫. મુ. શ્રી યશવંતભાઈને ત્યાં હાજર 5
રહેવા તા. ૨૧-૫ ની રાત્રે ત્યાંથી રવાના થવું પડશે. 000000000000000[ 00000000
UUបបបបបបបបបបបបបបបបបបាលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org