________________
ഹൃ
વા. તા. ૨૪ થી ૨૯ મારે કેપ્શલ લેવાની છે તે લેવાશે,
બન્ને સીરપ ચાલુ છે કફ તો બિલકુલ ઓછો થઈ ગયેલ છે. આ 5 Gી વખતે ડો. કે. બી. શાહ,Xray અને ડો. મનોજ અને ડો. મહેતા, ત્રણ 5 વ ઠેકાણે ચેક થઈ ગયું, સારું થયું. હા, ડો. ઝાંખરીયાનો chestX-Ray |B વ પણ સારો-ચોક્કસ કાળજીને લીધે લાગ્યું કે તબીયત સારી છે. વા શ્રીમાન સી. યુ. શાહ પાંચ વાગે કૃષ્ણકુંજ આવ્યા અંત સુધી | Gી સેકાયા કહ્યું પણ ગયા નહીં. હા પૂ. કલીકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ અનુભવ પ્રકાશ, જ્ઞાનસાર પાનું થી ૨૩૮ શ્લોક ૩૨ થી ૩૮ ઉન્મની ભાવ માટે છે, શ્લોક ૩૬ વિલય 5. Gી માટે છે. શ્લોક ૩૬ મનના વિનાશ માટે છે. તે બધા શ્લોકો પ્રમાણે |B Gી પુરૂષાર્થ કરવો. શ્લોકો ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬ B વ ક્રમસર વાંચી ધ્યાનમાં ઉપયોગ લગાવવો. આ પ્રશ્ન વાંચી તમારા | તો પુરૂષાર્થ માટે આલ્હાદ ઉત્પન્ન થાય છે. ૨૧ દિવસ તમે તથા ચિ. | મિનલે સતત લાભ લીધો. તેણી મેઘદૂત આવેલ છે અને ડોકટરે G કમ્પ્લીટ રેસ્ટ લેવા કહ્યું છે તો તે પ્રમાણે આરામ લે તેમ કહેશો. તમો વી ને ખુશીમાં ઇચ્છું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન - ૧૦૬ ૭.
મુંબઈ, તા. ૩-૫-૮૩૬
|| સહજાત્મ સ્વરૂપાય નમ: || પ. પૂ. સદગુરુદેવાય નમ:
આપશ્રીનો ૧૧-૪-૮૩નો લખેલો પત્ર મળ્યો છે. આ પત્ર સાચે જાઉ * *
* | T આધ્યાત્મિક પત્રવ્યવહાર |
| ૨૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org