________________
* ૧૦૩ ન્યુ
સાયલા, તા. ૧૨-૧૦-૮૨E || ૐ ||
| | સહજાત્મ સ્વરૂપાય નમઃ | હું આત્માર્થી બેનશ્રી સદ્દગુણાબેન, મુંબઈ
તમારૂં તા. ૨૦-૯ નું ઇન્વેન્ડ પત્ર તા. ૨૩-૯ના રોજ મળેલ છે. 5 વા વાંચી પ્રસન્નતા સાથે ઉલ્લાસ થયો.
કારણ, તમારી પરીક્ષા વખતે મોક્ષમાર્ગ શું ? એવો મેં પ્રશ્ન વી કર્યો. તમોએ જવાબમાં ૧૯૪ આંક કડકડાટ બોલવા માંડ્યા અને ડી છેવટે આજે નિશાને પહોંચ્યા બાદ તે જ પત્રના શબ્દોના અનુભવના વી ઉલ્લાસ સાથે જણાવો છો. છ પદના પત્રમાંના જે પરેગ્રાફનો ઉલ્લેખ વી કર્યો છે તેમાં પણ અનુભવ સાથે ઉલ્લાસ થયેલ દેખાય છે. - તેથી તમારી પ્રજ્ઞા અને ભક્તિને અમો નમસ્કાર કરીએ છીએ. વ પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પૂ. સૌભાગ્યભાઈની પ્રજ્ઞાને નમસ્કાર
કરેલ. અમો તમારી પ્રજ્ઞા અને ભક્તિને તમો કિનારે પહોંચ્યા પછી વ હવે નમસ્કાર કરીએ છીએ. શ્રીમાનું ચિમનભાઈ મજામાં હશે. તમોને આનંદમાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
* * ૦૦૪ | ૨૮૨ |
વીર-રાજપથદક્ષિીની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org