________________
ഫഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
વ એનો યથાર્થ માર્ગ આપે જ અમને સમજાવ્યો, બતાવ્યો, ચીંધ્યો. જેનો 5 વી ઉપકાર સપુરૂષના ઉપકારનો પ્રતિઉપકાર વાળવા, આ શિષ્ય (હું) B વી સર્વથા અસમર્થ છું. જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના 5 ના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ 5 વી પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ 5 વ જાગૃત રહો. એટલું માગું છું, તે સફળ થાઓ, ૐ શાંતિ: શાંતિ: B વી શાંતિઃ કેટલું યથાર્થ છે. અને છ પદનો પત્ર પણ યથાર્થ છે. પરમ વી પુરૂષના વચને જે છ પદથી જે પુરૂષના આત્માનો નિશ્ચય થયો છે કે હી તે આધિ વ્યાધિ, ઉપાધિથી, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને 5 Gી ભાવિકાળમાં તેમજ થશે.
જે સંપુરૂષોએ, જન્મ, જરા મરણનો નાશ કરવાવાળો સહજ | સ્વસ્વરૂપમાં અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, તે સત્પરૂષોને ફરી તે ફરી ત્રિકાળ નમસ્કાર હો. આ અંતરમાંથી નીકળેલા ઉદ્ગાર જે છ લી પદનો પત્ર અનુભવનો, ઉલ્લાસનો, આનંદનો છે જ્યારે યથાતથ્ય વી એમ આવે ત્યારે.
આ. સર્વ ભાઈબહેનોને વંદન આ. પુષ્પાબેનનો ફોન હતો. 5 વી આપશ્રીને અમદાવાદથી આવ્યા બાદ થકાવટને કારણે તાવ આવી ડી ગયો હતો, તે હવે સારું હશે. દવા લઈ લેશો. પૂ. બાને સારૂ હશે, વી દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. રોહિત મદ્રાસ Gી ગયા છે. મઝામાં છે. મિનલ આજે મેઘદૂત રહેવા આવવાની છે. 5
મઝામાં છે. સારો પ્રોગ્રેસ કરે છે. પત્ર લાંબો છે. વાંચતા Bore Gી નહીં થાવને !
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ
ഹം
vrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org