________________
លលលលលលលលលលលលលលលលលលលល00000000000000000
વી શરૂ કર્યું અઠવાડીયું થયું. લગભગ સારું થઈ ગયું હશે. પૂ. બા પણ 5 વી ચાલતાં થઈ ગયા હશે. હવે અમે પર્યુષણ પર આવીએ ત્યાં સુધી 5 તે બધાને તદ્દન સારું થઈ જશે. G મારો Blood sugar Report તદ્દન Normal આવ્યો છે.Fasting વ Blood sugar 105 Normal 80 to 120 સુધી આવે તો પણ ચાલે,
| 774149 Blood Sugar 133 Normal, 180 He Bild al 431 15 ડી ચાલે, Blood Chlorostrol 235 Normal 250 સુધી ચાલે, Dr. 5
Chandalia report જોઈ ખુશ થઈ ગયા છે. આજ પ્રમાણે Dieting વ ચાલવાનું ચાલુ રાખવાનું કહ્યું છે. મુન્ની (મિનલનો Book કરેલો)
સાયલાનો ફોન લાગ્યો ત્યારે હું ફરવા ગઈ હતી. એ મને બાથરૂમમાં 5 હૈ શોધતી હતી. વી આપની લાલ નોટ-છપદનો પત્ર, યમ નિયમ, અપૂર્વ અવસર, વી આઠ દૃષ્ટિની સક્ઝાય, બોધ, સાગરમાંથી કબીરનું, જ્ઞાન બાવની 8 વી વગેરે બધુંજ પુરૂ કરી દીધું છે. અઠવાડીયા પહેલા પુરી થઈ ગઈ છે. 5 Gી રત્નકરંડ શ્રાવકાચાર વંચાય છે. ખુબ મઝા આવે છે. સમ્યજ્ઞાનવ રત્નત્રયની વ્યાખ્યા આપી છે. જો સાચો આત્મ લક્ષ, નિશ્ચય સમકિત, વી પછી જ તેની પ્રતીતિ, તેમાં રમણતાં, ત્યારે રત્નત્રય, બાકી સમ્યગુE
દર્શન નહીં. મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી એટલે દરેકને પોતે ક્યાં છે IE લાં તેનો ખ્યાલ આવી જાય ખાસ કરીને, સાગરવાળા માટે.
રાજ-સોભાગ સત્સંગ મંડળ આશ્રમ બાંધવા માટે c. U. Shah ગયા રવિવારે બપોરના મુડમાં હતા, વાતો કરતાં હતા તે વખતે લ આશ્રમના પ્લાન સંબંધી, તેમજ આશ્રમ બાંધવાનો Purpose શું છે 5. વી જે કૃપાળુ દેવથી સોભાગભાઈને છેલ્લા અમારા પૂ. ગુરુદેવ કે જેનાથી 5 હા અમે બધાએ જ્ઞાન પ્રાપ્તિ કરી છે, કરીયે છીએ તેની યાદમાં સાયેલા વી પસંદ કરી ત્યાં બાંધવાનું વિચારેલ છે.Estimate વિષે પણ જણાવ્યું.
UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល ជា
રપર
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org