SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વાં. તા. ૩૧-૩નો આ. મિનલકુમારીનો પત્ર તા. ૨-૪ના રોજ મળેલE લાં તેમાં બે ફાટ આત્મા અનુભવાયાનો આનંદ આનંદ દર્શાવેલ છે. 15 વી તેણીને મેં સેવીંગગ્રામ દ્વારા તે જ દિવસે અભિનંદન આપ્યા છે. હું તમારા તા. ૨-૪ના આજના પત્રમાં તેણી આનંદમાં રહે છે અને વી તેનું વર્ણન તે કરી શકતી નથી તેમ કહે છે પણ તે બાબત તમારો વા અભિપ્રાય જણાવતાં નથી પણ તેમ હોવાનું શક્ય છે તેમ મારી IP વી માન્યતા છે. સૂર્ય ઉદય-અસત રહિત છે, માત્ર લોકોની ચક્ષુ મર્યાદાથી બહાર ઢી વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ વ ભાસે છે, સૂર્યને વિષે ઉદય-અસ્ત નથી.” તેમજ જ્ઞાનીને વિષે આત્માનું વી છે તે બીજા સ્વમતિ કલ્પનાએ ક્યાંથી જાણી શકે ? આ. કમળાબેનને દાખલ થવું પડ્યું, તાવ છે, ઓપરેશન કરવું વી પડશે. ગુરૂવારે ઓપરેશન છે તેવો ફોન હતો. તેથી મંગળવાર તા. વી ૭મી એ સૌરાષ્ટ્ર મેઈલમાં રવાના થઈ તા. ૮મી ને બુધવારે ત્યાં આવું Gી છું. ટિકીટ આજે મંગાવી છે. શ્રીમાન સી. યુ. શાહને તથા પૂ. માજીને 5. વા વીર વંદન. તમોને ખુશી મઝામાં ચાહું છું. લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૦ ૭૬ ૭ મુંબઈ, તા. ૭--૮૧ 1000UUUUUUUUUUUUUUUបបបបបបបបបបបបបបបបបបUUUUUg || સહજાત્મ સ્વરૂપાય નમ: II વા પ. પૂ. સદ્ગુરુદેવાય નમ: લો આપનો રાજકોટથી સાયલા પહોંચી ગયાનો પત્ર વાંચી ખૂબ ખૂબ | આનંદ થયો છે. OOOOOOOO U **] આધ્યાત્મિક પત્રવ્યવહાર ૨૪3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy