________________
U00000000000000000000000000000លា
Upset હતા અને એમ કહેતા હતા જો હસુનું મૃત્યું ૮ વર્ષ પહેલાં થયું વી હોત તો આટલો આઘાત ન લાગત. પણ ૧૯ વર્ષ થતાં એની સાથે | વી ખૂબ atachment થયું તે ભૂલાતું નથી. એમની વાત સાચી છે. પુત્ર કે લા કે મા, બાપ જેવા સંબંધોના મૃત્યુ જલદી ન ભૂલાય- એના પ્રત્યેના 5 વ મોહને કારણે, વિજ્યાબેનનું કહેવું હતું. તો બાપુજી થોડા દિવસ આવે વ તો અમૃતલાલભાઈ તથા વિજ્યાબેનને શાંત્વન મળે તો સારું કે જેથી વ એ જીવોને શાંતિ થાય. બીજું આપની આંખ પણ બતાવી દેવાય. માટે 3 seriously વિચાર કરી આવવાનું રાખશો.
મારા Motherનો શોક ખરેખર આપના મુંબઈ આવ્યા પછી મને વી વિસારે પડી ગયો હતો, અને હું સાયલા આવી પછી તો એકદમ વી ભૂલાઈ ગયો હતો. એટલે મને એમ લાગે છે કે આપનું આવવું એમના વી જીવને શાંતિદાયક થશે. 3 આ. શાંતિભાઈ મંગળવારે ૮ દિવસ માટે ઉત્તરસંડા ધ્યાન કરવા વી માટે (સહજ માટે) જવાના છે, એમ અમે સાદડીમાં ગયા ત્યારે
કહેતા હતા. છે. આત્માર્થ પૂ. બા તથા ઘરના બાળકો, સરોજભાભી વગેરે મઝામાં
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ 9 ૬૧ ૭.
સાયલા, તા. ૨૩-૧૦-૮૦ 5.
|| સહજાત્મ સ્વરૂપાય નમ: //. આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તા. ૧૮-૧૦ બપોરના તમો બધા તરફથી નીકળી તા. ૨૦-૧૦. UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org