________________
વિભાગ-૧
| OOOOOOOOOOO
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ
રચિત પદો
૧. મુનિને પ્રણામ
" (મનહર). શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક; દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો. શુદ્ધ બુદ્ધ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી; સબનકે હિતકારી, ધર્મ, ઉદ્યાન હો. રાગદ્વેષનેં રહિત, પરમ પુનિત નિત્ય; ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો. રાયચંદ્ર પૈર્ય પાલ, ઘર્મઢાલ ક્રોધ કાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
(શાર્દૂલ વિક્રીડીત) માયા, માન મનોજ, મોહ, મમતા,મિથ્યાત મોડી મુનિ; ધોરી ધર્મ ઘરેલ ધ્યાન ઘરથી, ધારેલ શૈર્ય ધુની, છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ, રાય, દયા, ક્ષમાધર મુનિ, કોટી કરું વંદના.
૧૫મા વર્ષે મોરબી
* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦થી
OOOO
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org