________________
આં. ૪૭૧-૪૭૨ વાંચ્યા તે અત્યારે વાંચવાની જરૂર હતી. કારણE યથાતથ્ય હવે સમજાય. એકલા હો ત્યારે અરિસો લઈ પ્રકાશમાં તેનું વી ઉત્પત્તિ સ્થાન બન્ને જોઈ ખાત્રી કર્યા બાદ તે ઉપર ઉપયોગ રાખી 3ી સ્વરૂપનું ધ્યાન જેટલો વખત વધારે ધ્યાન ધરાય તે ધરશો. વી હવે તમારે વર્ષ ૨૪મું પ્રથમ આંકથી શરૂ કરી વર્ષ ૨૪-૨૫ વી ક્રમસર વાંચવા જરૂરી છે. હવે તમને ઓર આનંદ આવશે. કારણકે | પરમકૃપાળુ દેવને પ્રાપ્તિ પછી કેટલી ઝડપથી પ્રગતિ થઈ છે તે હૈ ખબર પડશે. વી આ જિંદગીમાં ભગવાન આત્મા પ્રાપ્ત કરવો છે, તેવા નિશ્ચયની વી વાત વાંચી ઉલ્લાસ થાય છે. આગલા મહાત્માઓએ બધા યોગ-સાધન Gી મળ્યા પછી બે ઘડીમાં તે પ્રાપ્ત કરેલ છે. તેઓને નમસ્કાર. આત્માની તે અનંત શક્તિ છે.
ચિ. મિનલકુમારી વર્ષ ૨૯ વાંચે છે, જાણી આનંદ. તેને આશીષ કહેશો. શ્રીમાનું શેઠશ્રી સી. યુ. શાહને વીર વંદન. તમોને ખુશી વી આનંદમાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૧ ૨૮ ૭.
તા. ૭-૯-૭૯ | સહજાત્મ સ્વરૂપાય નમઃ | વ પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ વ આપનો બીજી તારીખનો લખેલો પત્ર ગઈ કાલે મળ્યો. વાંચી અતિ વ આનંદ થયો. આંક ૨૦૧ અઠવાડીયા પહેલાં મેં વાંચ્યો હતો. એની B વી નોંધ પણ લીધી હતી. વાંચીને ખૂબ ઉલ્લાસ આવ્યો કે આખો પત્ર
**0000000000000000000000000000000000000000099
૧ર
વીર-રાજપથદરિશની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org