________________
#
ઝઝaaaaaa ન બની, તેમના બોધને જીવનમાં ચરિતાર્થ કરી અમારું આત્મકલ્યાણ સાધી ) છે. લઇએ, એ જ એમનો ઉપકાર માનવાનો ઉચિત પ્રયાસ છે, એમ અમે આ છે. માનીએ છીએ.
અમારા પ. પૂ. ગુરુદેવના સૂચન અને આજ્ઞા અનુસાર આ પુસ્તકને આ આ તૈયાર કરી આપનાર આત્માર્થી બેનશ્રી વસંતબેનનો ઉપકાર માનીએ તે જ તેમને નહીં ગમે. કેમ કે તેઓ માને છે કે હું તો માત્ર સાધન છું. કોઈ એક
દિવ્ય શક્તિ જ આવાં પુણ્યકાર્યો આ સાધન દ્વારા કરી રહી છે. આમ છે છતાં એમના આ કાર્યને બીરદાવતાં અમારા પ. પૂ. ગુરુદેવ-પ. પૂ. બાપુજીએ જ ઉચ્ચારેલ શબ્દો અત્રે મૂકવાનું અમને મન થાય છે -
તમે તો અમારું ઝાંખરા જેવું હતું તેને સુંદર બાગ જેવું બનાવી દીધું !” - નાણાં વિના ટાણાં નીકળતાં નથી. એમ આ ટાણું – પુસ્તક પ્રકાશનનું- પાર ઉતારવામાં નાણાંકીય સહાય કરનાર આત્માર્થી ભાઈ શ્રી નગીનભાઈ, આ - આત્માર્થી ભાઈ શ્રી વજુભાઈ તથા આત્માર્થી ભાઈ શ્રી વિનુભાઈનો ઉપકાર છે માનવો અમને જરૂરી છે. પરંતુ એ વાત તેઓ સ્વીકારે તેમ નથી. તેઓ હંમેશાં એક કહે છે કે, આપણે તો તન, મન, ધન બધું પ.પૂ.બાપુજીને અર્પણ કરી દીધું છે. છે. એટલે આ બધું આપણા ગુરુદેવનું જ છે. ઉપકાર બધો એમનો જ છે. આ
આ પુસ્તકના મુદ્રણકાર્યમાં આત્માર્થી ભાઈ શ્રી કરશનભાઈએ જે સમય ન જ અને શક્તિનો ભોગ આપી સહકાર આપેલ છે તે માટે તેમનો ઉપકાર માનવો જ જોઇએ. પરંતુ તેઓ તો સામેથી ઉપકાર માને છે કે, મારા ધન્ય ભાગ્ય કે છે અને સમય અને શક્તિનો સદુપયોગ કરવાની આવી અમૂલ્ય તક આપી. આ છે. માત્ર એટલી અપેક્ષા કે આ પુસ્તકના નિદિધ્યાસનથી અધિકારી તૃષાવંતની આ તરસ છીપાય, અતૃષાતુર આ પુસ્તકના વાચન મનનથી તૃષાતુર બને.
અમારી અનેકવિધ ઓછપને લીધે આ શ્રી સદ્ગુરુપ્રસાદમાં જે કાંઈ જ આ ક્ષતિ રહી ગઈ હોય તેને માટે વાચક વર્ગને ક્ષમાપ્રાર્થના.
પ્રકાશન સમિતિ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ )
સાયલા
VII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org