________________
૪૪
મદાર જ છે. સર્વ પ્રથમ છે અમારા પરમ પિતા શ્રીમદ્ રાજચંદ્રજી કે જેમના અમે આ છે. આધ્યાત્મિક વંશજ છીએ, તેઓશ્રીની પદ રચનાઓનું સંકલન કરેલ છે. આ છે. પછીથી પૂ. શ્રી ચિદાનંદજી મહારાજનાં, પૂ. શ્રી આનંદઘનજી મહારાજનાં, આ છેપૂ. શ્રી યશોવિજયજી મહારાજનાં અને છોટમનાં થોડાં પદો પસંદ કરી હતી તે મૂકેલ છે. તદુપરાંત અમારા વંશવેલાના જ્યોતિર્ધર પૂ. શ્રી કાળીદાસભાઈનાં આ છે. આ માર્ગનાં સીમાચિહ્ન જેવાં બે પદો છે અને અન્ય સંતો પણ પોતાની
કૃતિઓ રૂપે બિરાજમાન છે. જ પૂ. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ સાહેબ કે જેઓ જનકલ્યાણનું આ કાર્ય છોડીને સ્વાત્મહિતાર્થે વનમાં ચાલ્યા ગયેલા. પરંતુ એ મહાત્માનું જ જ કૃપાઝરણ તો વસ્તી-લોકસમુદાય પ્રત્યે વહેતું જ રહ્યું છે તૃષાતુર સાધકોને જ
પદો અને સ્તવનો રૂપે આજે પણ અમીપાન કરાવે છે. તે ચોવીસીજ સ્તવનો અને ભાવાર્થ ત્રીજા વિભાગમાં મૂકેલ છે. આ પૂ. યશોવિજયજી મહારાજ સાહેબ કે જેમને સરસ્વતી સાધ્ય હતી, જે , જેમનું વચન અર્વાચીન જૈન ચતુર્વિધ સંઘ પણ પ્રમાણ ગણે છે, તેઓશ્રીનાં છે આ રચેલાં ચોવીસ તીર્થંકરદેવનાં સ્તવનો અને તેનો ભાવાર્થ ચોથા વિભાગમાં જ
મૂકેલ છે. તેઓશ્રીની બીજી રચના-આઠ દૃષ્ટિની સક્ઝાય કે જેને પરમ છે - કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મદશામાપક થર્મોમિટર કહેલ છે. તે છે. મૂળ કૃતિ ભાવાર્થ સાથે પાંચમા વિભાગમાં મૂકેલ છે.
અમારા આશ્રમના શ્રેષ્ઠ સાધકો-બ્રહ્મનિષ્ઠ શ્રી નલીનભાઈ (નિરંજનભાઈ) છે. અને બ્રહ્મનિષ્ઠ શ્રી સદ્દગુણાબેન-માંના બેન શ્રી સગુણાબેનને સાયલા આ અવારનવાર આવી પરમ સત્સંગનો લાભ લેવાની અનુકૂળતા ન હોઈ
પોતાને આધ્યાત્મિક સહાય અર્થે પત્રવ્યવહાર કરવા વિનંતિ કરી. અમારા એક * ૫. પૂ. ગુરુદેવે તેમની અનેકવિધ યોગ્યતાને કારણે તેમની વિનંતિ સ્વીકારી. એક જ તેના ફળસ્વરૂપે તૈયાર થયેલ સાધક સહચર રાજમાર્ગના સાધકોને માટે
સાતમા વિભાગમાં મૂકેલ છે. જ આવું ઉત્તમ પ્રકારનું ભોજન પીરસનાર અને પોતાની આગવી બોધશૈલીથી જ જ અમપાન કરાવનાર અમારા પ. પૂ. સદ્ગુરુદેવશ્રીએ સૌ સાધકજનો પર જે જા જે મહાન ઉપકારથી આ ચોથા પુષ્પ થકી પુષ્પવૃષ્ટિ કરી છે તે માટે જ જ તેઓશ્રીનો ઉપકાર માનવા વાણી વામણી છે. એમના સાચા અનુયાયી છે કાકા કાકી:
VI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org