________________
000000
oooooooooooooooooooooooooooooa વા (મધ્યાન્હ ૧૨ વાગે) આવે ત્યારે છાંયડો અંદર સમાઈ જાય તેમ ? વી જ્યારે જીવ આત્મરૂપ થાય ત્યારે મન, મન ન રહે-મન સ્વરૂપ (મય) 5
થઈ જાય. એ જિન પરમાત્માને નમઃ એ આખું જ પરમાર્થીક મને 5 લો લાગે છે. બહુ સરસ છે. અને કહે છે - 3ી પાત્રતા : (૧) “મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞાસુવિચાર;
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” (૨) “ક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ;
જગત ઇષ્ટ નહીં આત્મથી, મહાપાત્ર મહાભાગ્ય.” (૩) “નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ;
મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિત લોભ.” interesting છે અને છેલ્લે -
“સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે.”
અને ૩૪મા વર્ષમાં છેલ્લા પોતાના દોષ જોવાનું કહ્યું, તે-ક્રોધ, હું માન, અજ્ઞાન તરફ ઉદાસીનતા કરવાની-સર્પના વિષની જેમ ત્યાગવાનું વી કહ્યું. પણ આ બધું, મને અત્યારે પોપટ જેમ બોલી જવાનું હોય વ એમ લાગે છે.
- ત્રીજી વખત મેં ચોરવાડ ટ્રેકકોલ બુક કરેલ, પણ line out of વI order હતી એટલે ફોન મળ્યો નહિ, એટલે મેં cancel કરાવ્યો.
આપના પત્ર પછી વાંચવા-વિચારવાની, વધારે પ્રેરણા મળે છે, 5. વ વધારે મઝા પણ આવે છે.
નગિનભાઈનું ગુરુપૂર્ણિમા પર આવવા માટે આમંત્રણ મળ્યું છે. ]
UUUUUUUUUUUUUUUUUUUU999999999
DOOOOOOOOOOOO
૧૦૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org