________________
વાં ગળથુથીમાં જ સગુણોને લઇને જન્મેલા સગુણાબેન માતાનાથ વી હાથે ધાર્મિક સંસ્કાર પામ્યા. ધર્મનું પ્રાથમિક શિક્ષણ મહાલક્ષ્મી માતાની IBE
સાન્નિધ્યમાં દેવદર્શન, પ્રભુ પૂજા આદિથી પામ્યા. લગ્ન બાદ પૂ. 5. | કાનજીસ્વામીના પ્રવચનો સાંભળવા જતા. મુંબઇમાં સાગરમંદિરમાં 5 | શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યના વાચન-શ્રવણનો અમૂલ્ય લાભ લેતા. 3 વી કુદરતના સંકેત મજબ, આકસ્મિક રીતે, સાયલા નિવાસી પ. પૂ. 5 Rી ગુરુદેવ શ્રી લાડકચંદભાઈ વોરાનો સ્વાધ્યાય સાંભળવાનો યોગ થયો. 5
જેને કારણે, માતાએ સિંચેલી જિજ્ઞાસા વૃત્તિ સંતોષાયાનો પરમ આનંદ | અનુભવ્યો. મુમુક્ષુનાં નેત્રોએ સપુરુષને ઓળખી લીધા. ગુરુના બોધે વી આત્માનું ઉત્થાન થયું. પુરુષની વાણી કાને પડી, મનને ગમી, IE
હૃદયમાં પરિણામ પામી સત્પરુષ પ્રત્યે શ્રદ્ધા થવાથી તેમના પ્રત્યે સર્વ વ ભાવ અર્પણ કરી તા. ૮મી ડીસેમ્બર, ૧૯૭૭ના રોજ પ.પૂ. ગુરુદેવના |E વી ચરણારવિંદમાં સમર્પિત થયા. પરમ શાંતિની સિદ્ધિની શોધમાં જીવનની | તેજસ્વી મશાલ લઈ પરમાત્માનો યોગ સાધવા પ્રયાણ આદર્યું. વૈરાગ્ય અને ઉપશમાદિની ભૂમિકા સર્જાતા, સૂક્ષ્મ યથાર્થ બોધ થતા તા. ૯મી જુલાઈ, ૧૯૭૮ના સુપ્રભાતે પ. પૂ. ગુરુદેવે બીજ જ્ઞાનનું પ્રદાન કર્યું. 5 લા પછી તો કહેવું જ શું ? શ્રી સગુણાબેનની યથાર્થ સમજણ, Gી માર્ગમાં તીવ્ર વેગે આગળ વધવાની ધગશ, સ્વરૂપ પ્રાપ્તિ માટેની IE વ તાલાવેલીએ પ્રબળ પુરુષાર્થ જગાડ્યો, નિવૃત્તિનો બધો જ સમય સાધનામાં 3 વી જ-સ્વરૂપાનુસંધાનમાં જ રહેવા લાગ્યા. સામાજિક અને ઇતર વ્યાવહારિકIE dી પ્રવૃત્તિ અને તેની યાદ તો આવશ્યકતા પૂરતી જ કરતા. પુરુષના 5. વ પ્રત્યક્ષ અને પરોક્ષ (પત્રવ્યવહારથી) સમાગમે તેમની પાટા પરની IE વી ગાડી પૂરપાટ દોડવા માંડી. પૂ. ગુરુદેવને પણ થયું કે જ્ઞાન આપવા B Gી માટે આનાથી બીજું ઉત્તમ પાત્ર કોણ હોઈ શકે ? આથી પૂજ્યશ્રીએ .
જ્ઞાનગંગા વહાવી અને સદ્દગુણાબેને તેને ઝીલી લીધી. તા. ૮મી માર્ચ, Gી ૧૯૮૦ના રોજ અંશે આત્મદ્રવ્ય પ્રગટ કર્યું. જે કારણે તેમની આત્માકાર |
વૃત્તિ રહેવા લાગી. સતત પુરુષાર્થ અને જાગૃતિને કારણે તેઓ નિરપેક્ષ 3 FOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOOOOOOO૦૦૦૦૦૦૦૦૦
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org