SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Jaiti Education Instrational દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત જીવનની સૌથી મોટી યાત્રા એ અંતરયાત્રા છે. પ્રબુદ્ધ માનવી એ અંતરયાત્રાના એક પછી એક સોપાન સર કરતો જાય છે અને કોઈ વિભૂતિ એ અંતરયાત્રાના માર્ગે પ્રવાસ કરીને ચરમ શિખરે પહોંચતી હોય છે, પરંતુ આવી મહાન વિભૂતિઓ કે આત્માઓના ગહન ઊંડાણનું માપ આપણે ક્યાંથી પામી શકીએ ? પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ દશાનું સંપૂર્ણ ચિત્ર તો આપણે ક્યાંથી મેળવી શકીએ ? વધુમાં વધુ તો એની થોડી રેખાઓ જોઈ શકવાની આપણી ક્ષમતા છે, પરંતુ પરમ કૃપાળુદેવના વચનામૃતમાં તેઓની અંતરંગ દશાનું આલેખન થયું છે. એ અંતરંગ દશાનું અહીં અમે આલેખન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે મુમુક્ષુ આત્મા આમાંથી યથાશક્તિ સમજ, બોધ, માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કરે અને એ રીતે એ આધ્યાત્મિક કલ્યાણના માર્ગે પ્રગતિ સાધે. ***
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy