________________
૯૪
સિદ્ધાત્માઓ તથા દેવ-દેવીઓનો આભાર માન્યો. પછી અમે ધર્મશાળા તરફ ચાલી નીકળ્યાં. અમારા દરેકના મનમાં એક જ ઈચ્છા પ્રગટી.... ફરી પાછા ક્યારે આ મહાન તીર્થનો તથા અનંત સિદ્ધાત્માઓથી સ્પર્શાવેલ આ શત્રુંજયનો સ્પર્શ થશે? ફરી દાદાને ક્યારે ભેટીશું ? જય જય શ્રી આદિનાથ!
જય જિનેન્દ્ર
નવટૂંકના નામો અને ત્યાં બિરાજમાન મૂળનાયક ભગવાન ટૂંકનું નામ
મૂળનાયક ૧. દાદાની ટૂંક
આદિનાથ ૨. મોતીશા શેઠની ટૂંક
આદિનાથ ૩. બાલાભાઈની ટૂંક
આદિનાથ ૪. પ્રેમાભાઈ મોદીની ટૂંક આદિનાથ ૫. હેમાભાઈની ટૂંક
અજિતનાથ ૬. ઉજમફઈની ટૂંક
નંદીશ્વરદ્વીપની રચના ૭. સાકરવસીની ટૂંક
પાર્શ્વનાથ ૮. છીપાવલીની ટૂંક
આદિનાથ ૯. ચૌમુખજીની ટૂંક (સવાસોમાની ટૂંક) આદિનાથ જનરશી કેશવજીની ટૂંક અભિનંદન સ્વામી
------
*આ ટૂંક છે પણ નવટૂંકમાં ગણાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org