________________
શાહ સોદાગર જમાલ
૧૫
પણ થતાં નથી. આપણે જ પાડોશી અફગાનિસ્થાન, એનાં બાળકને સ્વદેશ છોડ્યા વિના સાગરે કે હશે એની કલ્પના પણ આવી શકે એમ નથી, ત્યારે હિંદની ભૂમિને કુદરતે ત્રણે બાજુથી સાગરથી ઘેરી લીધી છે. આપણા અતિ પ્રાચીન વેદગ્રંથોમાં આપણું પૂર્વજોના સાગરપ્રવાસનાં વર્ણન છે.
નાવિક વિદ્યા આપણા દેશમાં જન્મી હતી, વિકસી હતી, અને પૂર્ણતાએ પહોંચી હતી. ત્રણસો વર્ષ ઉપર છત્રપતિ શિવાજી મહારાજે પિતાનું નૈકાસૈન્ય ઊભું કર્યું હતું. આમ વહાણ બાંધવાને ઘધે આપણે એક મહાન ઉદ્યોગ હતો, તે ઘધે નાનોસૂનો ન હોઈ શકે. પણ અંગ્રેજો અને પરદેશીઓ આપણા દેશના રાજકર્તા બન્યા પછી, તેમણે આપણી નાવિકળાને નાશ કરવાના પદ્ધતિસરના પ્રયત્ન કર્યો. હિંદને વહાણવટી તરીકેને ઘધે ભાંગ્યો અને એક મહત્ત્વને ઉદ્યોગ આપણે ખાઈ નાંખે. આજે હિંદુસ્તાન અને પરદેશ વચ્ચે ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org