________________
વિદ્યાથી વાચનમાળા-૮
સસ્ત દરે તેમને એ મશીનરી આપી દેવી પડી.
આમ કાપડ, ઘાસતેલ અને ચોખાના વેપારમાં તેઓ સેંકડો રૂપિયા કમાયા. પૂર્વજોની સંપત્તિથી અનેકગણી લક્ષ્મી પેદા કરી અને તેઓ બ્રહ્મદેશના એક સુભાગ ભારતવાસી વેપારીગણવા લાગ્યા. વેપારની ખીલવણી અને જાળવણી માટે જે સચ્ચાઈ, પ્રમાણિકતા અને નીતિ હોવાં જોઈએ, તે તેમનામાં સેએ સો ટકા હતાં. આથી તેઓ એક સફળ વેપારી તરીકે અમર નામના. મેળવી શકયા.
આ રીતે તેમણે સ્વબળથી લાખ રૂપિયા મેળવ્યા, પણ આમેળવેલું ધન બીજા શ્રીમંતોની. માફક તેમણે મોજશોખમાં પૂરું કરી નાખ્યું નહિ. તેમણે મેળવેલા ધનને મોટામાં મોટો. ઉપયોગ દેશસેવામાં, વેપારવૃદ્ધિમાં અને વિદ્યાપ્રચારમાં કર્યો.
એ વાત પ્રસિદ્ધ છે, કે આપણે દેશ કુદરતી રીતે નાવિક દેશ છે. જગતના ઘણા દેશે જોશો તે માલુમ પડશે, કે તેને સાગરરાજનાં દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org