________________
અજિતનાથ પ્રભુનું ચૈત્યવંનો
જ શ્રી અજિતનાથ પ્રભુનું ચૈત્યવંદન
અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાનો સ્વામી, જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી કે ૧ છે બિહોતેર લાખ પૂરવતણું, પાળ્યું જિણે આય, ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુરરાય છે ૨ સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પા તસ પ્રણમીયે, જિમ લહીયે શિવગેહ. ૩
સ્તવન (૧) શ્રી અજિત જિનેસર વંદિયે, જે ત્રિભુવન જન આધાર રે, પચાસ લાખ કોડિ સાયરનો, અંતર આદિ અજિત વિચાર રે...શ્રી... ૧. સુદ વૈશાખની તેરસે, પ્રભુ અવતર્યા જગ સુખ દાય રે, મહા સુદ આઠમ દિને જનમિયા, તિમ નવમી વ્રતધર થાય રે....શ્રી... ૨. એકાદશી અરજુન પક્ષની, પોષ માસની પામ્યા નાણ રે, ચૈત્ર સુદિ પાંચમને દિને, પામ્યા પ્રભુ શાશ્વત ઠાણ રે..શ્રી.. ૩. સાડા ચારસે ઉંચી ધનુષની, કાયા કંચન વાન રે, લાખ બહોંતેર પૂર્વનું આઉખું, જગ ઉપગારી ભગવાન રે...શ્રી. ૪. જેજિનવર નમતાં સાંભળે, એક સો સિત્તેર મહારાજ રે, તેહના ઉત્તમ પદ પાની, સેવાથી લહે શિવરાજ રેશ્રી... ૫.
૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org