________________
શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન,
ઈમ કહી પ્રભુ હાથે વ્રત લીધો, પોતાનો કારજ સવિ કીધો. પકડયો મારગ એણે શિવ સીધો.
શામ. પ. ચોપન દિન પ્રભુજી તપ કરીયો, પણપને કેવલ વર ધરીઓ, પણ સત છત્રીશ શું શિવ વરીઓ.
શામ. ૬. ઈમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યો તે જિન ઉત્તમ તારે. જો પાદ પા તસ શિર ધારે.
શામ. ૭.
થોચ રાજુલ વર નારી, રૂપથી રતિ હારી, તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલ શ્રી સારી, પામીયા ઘાતિ વારી. ૧.
K૮૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org