________________
૪૫૧
વસંત સેનાની તવ કહે, એક વરસિં સુખ થાય રે; એક અપૂરવ વાતડી, કહું સૂણિ ઉદયન રાય હો.
...૬૪૦ એમ. આ વન માંહિ એક સુંદરી, ચુંટતી દીઠી ફૂલ હો; મિં પુછયોં કણ કારર્ણિ, લેતી પુફઅસૂલહો.
...૬૪૧એમ. તવતીહાં બોલી સુંદરી, મેહવતીનો રાય હો; માહાબાહુનામેં રાજાઉં, પદમાવતી 9 તાયહો.
...૬૪૨ એમ. તે ઉત્તમ વરનેં કારર્ણિ, વનમાં વસતી તેહ હો; ત્રિણ કાર્લો સુર પૂજા કરંઈ, સુંદરવર માંગહ હો.
...૬૪૩ એમ ચંપકમાલા હું સખી, પદમાવતીની જાણ હો; પુફ લેઉ તે કામનેં, સમઝે નર ગુણ ખાણિરે.
...૬૪૪ એમ. વાત કરઈ મુઝસ્ય અસી, તવતેડી કોર્ણિ નારિ હો; મુઝમેં કહેતમ્યો આવજયો, થઈઅપડૂણા બારિહો.
...૬૪૫ એમ. સુણી વાત વસંતની ભૂપતિ, વનિ પ્રસાદિ જાય હો; કતોહલ કાજિંપઈસતા, સખિ વાર તેણેઠાય હો.
૬૪૬ એમ. વસંત સેનાની બોલિઉ, કાંવારો તુમ આજ હો; તંઈ અથીત કરી તેડીઆ, સખી કહે કહો નર રાજ હો. ...૬૪૭ એમ. મુઝ સ્વામીની પાસંઈ બાંભણો, મુંકી ગયો ત્રીદોય હો; ત્રિણ નારી હઈ મુઝ નઈ અહી, આવણÈમત્ત કોયડો. ...૬૪૮ એમ. તવ વસંતસેનાની બોલીઉં, સાભલી ઉદયન રાય હો; વાસવદતા સખી અમ્યું, મંત્રી મુકે એણેઠાય હો.
.૬૪૯ એમ. તવ બેઠાદેવલબારણે સુણે, મહિલી વાતો રાય હો; પદમાવતી આર્ગે નૃપત્રિીઆ, ભાખે પૂરવકથાયરે.
... ૬૫૦ એમ. પદમાવતી કહેતુમ સાંભલો, વાસવદત્તા વાત હો; એક સંકરા જોગણિ મુઝ કહે, ઉદયનના અવદાત હો. ...૬૫૧એમ. તસ કારણિ ધ્યાઉદેવને, માંહોમાંહક વાત હો; નીજનીજદુખતે કાઢતા, નીકલી જવ પરભાત હો.
...૬૫ર એમ. નર બેઠાદીઠા બારણે, મંત્રી ઉદયન રાય હો; વાસવદત્તા ઉલખઈ, રીષભ કહે સુખ થાયરે.
... ૬૫૩ એમ. અર્થ:- “રાજકુંવરી શું જીવતી હોય? જે સ્ત્રી અગ્નિમાં બળી તે કેમ જીવે? અને જેનો દેહ બળી ગયો હોય તે મારો મંત્રી શું પાછો આવે?'' આ પ્રમાણે નિસાસો નાખતાં રાજાએ કહ્યું.
•..૬૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org