SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ” •••૬૦૭ અર્થ - ઉદાયનરાજા મહાન દાનેશ્વરી હતા. તેમણે લોકોનાં દુઃખ, દારિદ્ર દૂર કર્યા. વાસવદત્તારાણી સાથે તેમણે પોતાનો અવતાર સફળ કર્યો. ...૬૦૬ ઢાળઃ રર ધર્મપ્રેમી ઉદાયનરાજા પ્રણમી તુમ સીમંધરસ જી એ દેશી. વાસવદત્તા મ્યું વલીજી, પોહોતો વનમાંરે રાય; વાત અસંભમ સાંભલીજી, પુછે પ્રણમી પાય. નરેસર મૃગાવતી સુત સાર... આંચલી. પંથઈ થંભ્યા ચોર, જિમ ભીતિ ચિત્રામ; મૃગાવતી મંત્રંઈ કરી જી, સાધા સઘલા કામ. ••.૬૦૮૦ મૃગાવતી સાધુણિ હવી જી, ભખો તાસ કથાય; ઉદયન માંડીને કહઈ કથાય, સુણતાં હરખ ન માય. ...૬૦૯ ૧૦ ધન ધન મૃગાવતીજી, તેણે જાયો મુઝ કંત; વૅરી બીજા મહણાજી, દોય મ્યું હસીય મિલત. •.. ૬૧૦ ન ઘરમાં સાસૂ સાધવજી, જેહનું શીલ અત્યંત; તાસ શરણ વંદવાઈ જી, તું મુઝ નાહ ગુણવંત. ...૬૧૧૧૦ ઉદયન વન ખેલી વલ્યો જી, બઈઠા સભારે મઝારિ; પૂછે કિહાં જિન વીરજી રે, વંદૂ જઈ તીણી ઠારરે. ...૬૧ર ૧૦ સેવક ખાય વધામણીજી, કનકનગિરિ જિન રાય; વાસવદત્તા મ્યું તિહાંજી, ગૃપ જઈ પ્રણમેં પાય. ૬૧૩ નવ મૃગાવતીને વાંદતોજી, ઉદયન નર ભૂપાલ; વાસવદત્તા વાંદતીજી, તુઝ પ્રણમોં ત્રિણ કાલ. •..૬૧૪ ૧૦ સાસૂસતી મૃગાવતીજી, વહું નીર તાહરીરે આણ; તુઝ નામે નર થંભીયાજી, પંથઈ હોઈ કલ્યાણ. મૃગાવતી સુત વહુ તણેજી, કહતી જિનનોરે ધર્મ; દાન શીલતપ ભાવના જી, આરાધી છુટો કરમ. ...૬૧૬ ૧૦ રાજ રિધિ ધન યોવનું જી, જાતાં ન લાગે રે વાર; દયાદાન ઉપસમ ધરોજી, જિમ પામો ભવપાર. ૬૧૭ નવ સતી વચન શ્રવણે સુણી જી, વલીઆ નર નઈ રે નારિ; સાતે વીસન નીવારતો જી, પાલેં સોય અમારિ. ...૬૧૮૧૦ •.૬૧૫ ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy