________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧
બન્યાં. એમના જ્ઞાનપ્રવાહમાં બધાં તરવા લાગ્યાં. ઉત્તરે હિમાલય, દક્ષિણે વિંધ્યાચળ, પશ્ચિમે કુરુક્ષેત્ર ને પૂર્વમાં પ્રયાગમાં તેઓ ખૂબ ઘૂમ્યાં. અનેક જીવોનું કલ્યાણ કર્યું.
લોકો એમને મલ્લિનાથના નામે પૂજવા લાગ્યા. અનેક વર્ષો સુધી આ પ્રમાણે લોકકલ્યાણ કરી, સમેતશિખરના પહાડ પર આવ્યાં.
૩૦
અહીં તેઓશ્રી નિર્વાણ પામ્યાં. ઓગણીસમા તીર્થંકર તરીકે આજ પણ એ પામે છે.
પૂજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org