________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
मनुज एकता की वाणी से उसको मिला सहारा था । (મનુજ એકતાની વાણીથી એને સહારો મળ્યો હતો) मानव अपना भाग्यविधाता पौरुष को आधार दिया (માનવ પોતાનો ભાગ્યવિધાતા પૌરુષને આધાર આપ્યો)
जटिल समस्या के इस युग को उस युग से कैसे तोले (જટિલ સમસ્યાના આ યુગને એ યુગ સાથે કઈ રીતે તોલીએ) हिंसा से बहरी दुनिया में बोले तो कैसे बोले (હિંસાથી બહેરી આ દુનિયામાં બોલીએ તો કેવી રીતે બોલીએ) पोत कहाँ वह जिससे तुमने इस सागर को पार किया (નાવ ક્યાં જેનાથી તમે આ સાગરને પાર કર્યો.) करुणा का जल सूख रहा है दुर्लभ पीने का पानी। (કરુણાનું જળ સુકાઈ રહ્યું છે, પીવાનું પાણી છે દુર્લભ) बना रहा बाजार आज के, ज्ञानी को भी अज्ञानी (બનાવી રહ્યું છે બજાર આજના જ્ઞાનીને પણ અજ્ઞાની) भोगवाद के महारोग का प्रभु कैसे उपचार किया (ભોગવાદના મહારોગનો પ્રભુ કેમ કરીએ ઉપચાર)
उतरो उतरो हे करुणाकार, हृदयांगण में तुम उतरो . (ઊતરો ઊતરો હે કરુણાકર, હૃદયાંગણમાં તમે ઊતરો) अभय मंत्र के उद्धाता अणुयुग के भय को दूर करो (અભય મંત્રના ઉદ્ધારક અણુયુગના ભયને દૂર કરો) मैत्री की निर्मल धारा ने शांतिशोध को द्वार दिया (મૈત્રીની નિર્મળ ધારાએ શાંતિશોધને હાર આપ્યું)
~~
~~~~~~
~~
~~~~
208
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org