SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ : વારસો અને વૈભવ એકાગ્રતા વધવાથી જીવ તન્મય બનીને જેનું રટણ કરે છે એવા બનવાનો ભાવ તીવ્ર બની જાય છે.” ૨૧મી શતાબ્દીમાં, આપણે જો નમોકાર મંત્ર વિશે જિજ્ઞાસા, શ્રદ્ધા અને મંત્રચૈતન્ય જગતમાં વધા૨વાનો સંકલ્પ કરીશું તો તે પરમ કલ્યાણકારી બનશે. મંગલપાઠ चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू મંગત, केवलिपण्णत्तो धम्मो मंगलं 1 चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमां । चत्तारि सरणं पवज्जामि, अरिहंता सरणं पवज्जामि, सिद्धा सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपण्णत्तं ધો सरणं पवज्जामि અર્થાત્, અર્હત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે, કેવલી પ્રરૂપિત ધર્મ મંગલ છે. અર્હત લોકમાં ઉત્તમ છે, સિદ્ધ લોકમાં ઉત્તમ છે, સાધુ લોકમાં ઉત્તમ છે, કેવળી દ્વારા પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. અર્હતનું શરણ ગ્રહણ કરું છું, સિદ્ધનું શરણ ગ્રહણ કરું છું, સાધુનું શરણ ગ્રહણ કરું છું, કેવલી દ્વારા નિરૂપિત ધર્મનું શરણ ગ્રહણ કરું છું. Jain Education International 182 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy