________________
धम्मो मंगलमुक्किट्ठ अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।। दशवैकालिक सूत्र, १ - १
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન હમેશાં ધર્મમાં લાગેલું રહે છે, તેને તો દેવો પણ નમસ્કાર કરે છે.
- દશવૈકાલિકસૂત્ર, ૧-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org