________________
૨૨
વિદ્યાર્થી વાચનમાળા-૮
તાળાં મારી દીધાં. રાજદૂતાના પહેરો ગોઠવાયો અને મહારાજા કચેરીમાં પાછા વળ્યા.
હવે પ્રતિમાએ કયારે તૈયાર થાય છે, એ જાણુવાની મહારાજાને તાલાવેલી લાગી રહી હતી. એમ એમ કરતાં કરતાં પદર દિવસ વીતી ગયા. સેાળમે દિવસે અચાનક મહારાણીને એ વાત સાંભરી આવી. તેણે કહ્યું : ‘ એ બિચારો ધરા જીવતા છે, કે મરેલી એ જોઈ આવીએ.
મહારાજા મહારાણીને સાથે લઈને શિપગૃહ તરફ ગયા. બારણે રાજદૂતની સખ્ત ચાકી હતી. ખારણે દેવાયેલાં તાળાં જેવાં ને તેવાં જ કાયમ હતા. મહારાજાએ તાળાં ખાલ્યાં ને બારણાં ઉધાડી અંદર પેઠા.
અંદર જુએ છે, તા શિલ્પી ન મળે ! અને ત્રણ સિહાસના ઉપર ત્રણ અપૂર્ણ પ્રતિમા ! કોઈ કુશળ કારીગર પ્રતિમા ધડતા ઘડતા ઊઠી જાય, તે પ્રમાણે તે બધી અપૂર્ણ રહેલી હતી. શ્રીકૃષ્ણની અને તેમના મોટા ભાઈ બલરામની પ્રતિમાને બે હાથ હતા, પરંતુ આંગળીઓ ન હતી. શ્રીકૃષ્ણનાં ભગિની સુભદ્રાદેવીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org