SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વિદ્યાર્થી વાચનમાળા-૮ તાળાં મારી દીધાં. રાજદૂતાના પહેરો ગોઠવાયો અને મહારાજા કચેરીમાં પાછા વળ્યા. હવે પ્રતિમાએ કયારે તૈયાર થાય છે, એ જાણુવાની મહારાજાને તાલાવેલી લાગી રહી હતી. એમ એમ કરતાં કરતાં પદર દિવસ વીતી ગયા. સેાળમે દિવસે અચાનક મહારાણીને એ વાત સાંભરી આવી. તેણે કહ્યું : ‘ એ બિચારો ધરા જીવતા છે, કે મરેલી એ જોઈ આવીએ. મહારાજા મહારાણીને સાથે લઈને શિપગૃહ તરફ ગયા. બારણે રાજદૂતની સખ્ત ચાકી હતી. ખારણે દેવાયેલાં તાળાં જેવાં ને તેવાં જ કાયમ હતા. મહારાજાએ તાળાં ખાલ્યાં ને બારણાં ઉધાડી અંદર પેઠા. અંદર જુએ છે, તા શિલ્પી ન મળે ! અને ત્રણ સિહાસના ઉપર ત્રણ અપૂર્ણ પ્રતિમા ! કોઈ કુશળ કારીગર પ્રતિમા ધડતા ઘડતા ઊઠી જાય, તે પ્રમાણે તે બધી અપૂર્ણ રહેલી હતી. શ્રીકૃષ્ણની અને તેમના મોટા ભાઈ બલરામની પ્રતિમાને બે હાથ હતા, પરંતુ આંગળીઓ ન હતી. શ્રીકૃષ્ણનાં ભગિની સુભદ્રાદેવીની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005437
Book TitleJagannathpuri
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik, Jaybhikkhu
PublisherVidyarthi Vachanmala
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy