________________
જગન્નાથપુરો
૧૯
એક વાર સૂતા હતા. તેમની પાસે હાથમાં પંખા લઈ, તેમની મહારાણી બેઠાં હતાં. થોડી વારમાં મહારાજા અને મહારાણી બંનેની આંખા મીચાઈ ગઈ. એટલામાં એક આશ્ચર્યકારક બનાવ બન્યો !
એક સુંદર વિમાન ધીમે ધીમે નીચે ઊતરતુ જણાવા લાગ્યુ.
એ વિમાનમાંથી એક સુંદર પુરુષ બહાર આવ્યા. આ પુરુષ જેટલા સુંદર હતા, તેટલા જ ભવ્ય હતા. તેની પ્રભા અને પ્રભાવ અપૂવ હતાં-અજબ જેવાં હતાં !
એ ભગવાન વિષ્ણુ હતા. તે રાજાની ભક્તિથી પ્રસન્ન થયા હતા, તેથી કોઈ વરદાન માગવા કહ્યું. રાજાએ વિચાર કરી કહ્યું: ‘ મારી એક જ યાચના છે કે જગતનું કલ્યાણુ કરવા અને આર્યોના ઉદ્ધાર કરવા આપ સદેહે આ જ ભૂમિ ઉપર બિરાજમાન થાએ ! ’
તચારતુ ’ ભગવાન બાલ્યા ને કહ્યું : ‘ આ નીલાચલ ક્ષેત્રમાં સાગરને કિનારે રેતીનાં મેદાનમાં એક દેવવૃક્ષ ઊગેલુ કાલે તારી દષ્ટિએ પડશે. એ દેવવૃક્ષના કાષ્ઠમાંથી મારી સુંદર પ્રતિમા બનાવજે. હું એ પ્રતિ
(
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org