SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જનક - જલન - જલ ૧૧ - - - - - - - રીતે શ્રાવક રોજ ભક્તિ માટે લાવીને આંગી કરી શકે. પૂજા પૂર્ણ થયા બાદ ઘેર લઈ જઈ શકે. આવું જેને ખ્યાલ ન હોય તે વિરોધ કરતા હોય છે. દેહ પર શોભા માટે હજારો-લાખોના આભૂષણ કરાવનારા આપણે દેવ માટે કેટલા આભૂષણ બનાવવા તૈયાર છીએ? પ્રભુને તો રોજેરોજ વસ્ત્રાદિથી પૂજાના વિધાન શાસ્ત્રોમાં છે. રોજ સુંદર નૈવેદ્યનો થાળ ચડાવી શકાય. કાંદિવલીના અશોકભાઈ તો પોતાના ગૃહજિનાલમાં રોજ ૧ માણસ જમી શકે એટલી વસ્તુનો સુંદર થાળ બનાવી પ્રભુને અર્પણ કરે છે !! ૮. વિશિષ્ટ પ્રભુભક્તિ શેફાલી જૈન સંઘ,પાલડીના કેટલાક શ્રાવકો રવિવારના સવારે પોળોમાં આવેલા પ્રાચીન દેરાસરોમાં પૂજા કરવા જાય છે. દર રવિવારે આશરે પ-૭-૧૦દેરાસરની પૂજા કરતા કરતાં છેવટે બધા પ્રાચીન જિનાલયોના પ્રભુજીની પૂજા પૂર્ણ કરશે. ધન્ય છે તેમની પ્રભુભક્તિને !! ૯. વૃધ્ધ મહાત્માઓની ભક્તિ પૂ.પ્રવર્તક ધર્મગુપ્ત વિ.ની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ. ડૉક્ટરે સલાહ આપી કે હવે એક જ જગ્યાએ રોકાવું પડશે. ટ્રીટમેન્ટ લાંબી ચાલશે. આંબાવાડી સંઘે પૂજ્યશ્રીને પોતાને ત્યાં રાખવાની વિનંતી કરી.આશરે ૧૧ વર્ષ સુધી ગુરૂભગવંતને પોતાના સંઘમાં સાચવ્યા, વૈયાવચ્ચનો લાભ લીધો. એમના કાળધર્મ બાદ સુંદર મહોત્સવ પણ કર્યો. પૂ.હર્ષઘોષ વિ.ને પણ તબિયતને લીધે ર-૩ વર્ષ આંબાવાડી સંઘે સાચવ્યા. પૂ.આ.શ્રી અજિતચંદ્રસૂરી અને પૂ.પં. આંખો આપનાર માને આંખ ચાલી જશે, ત્યારે સહાય કરીશ ને? Jain Education interna ---------------------- - horary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy