________________ * ? દલ હા મોટા મોટા માથાઓને પણ એકાંતે અસાર આ સંસારમાં અવાર નવાર અવનવી - આફતો આવ્યા જ કરે છે. છે. આપત્તિઓ પાપથી જ આવે છે. વિપત્તિઓથી બચવા અને સાચા સુખો મેળવવા પાપ ઘટાડી ધર્મ વધારવો જોઈએ. હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો, છતાં આ કલિકાળમાં સર્વત્ર પ્રસરેલા પાપ અને સ્વાર્થના વાતાવરણથી તમે પણ ઓછા વત્તા ખરડાયા હશો. આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે. કોઈ પણ રીતે એનાથી બચવું જરૂરી છે. હે પુણ્યશાળીઓ ! આજીવિકા આદિ અનેકવિધ ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણી વાર થતી હશે. આ શ્રેષ્ઠ ભાવના પૂર્ણ કરવાનો સુંદર ઉપાય આમાંના પ્રસંગો એકાગ્રતાથી વાંચવા એ પણ છે. ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા તારલા ને... - . A . 8.1 [-) પવિત્ર પ્રસંગો તમને Serving JinShasan અનુમોદનાનું પુણ્યાનુ આત્મહિત કરવા સમર્થ બ વા પ્રસંગોમાંથી . 125532 શીઘ કરશો. SO - ન , વિ જન ) C) GOD GO) 0 SHIVANGEE ENTERPRISES - 8775770 gyanmandir@kobatirth.org મા cubationem