________________
(અને અંતે * હે વાચક, પુસ્તક ગમ્યું ? * તો આમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ
કરી યોજનાબદ્ધ પુરૂષાર્થ કરવા જેવો છે. તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા
જોઈએ. * તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ
લાભ થશે. ક મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે પ-૨૫ ને ભેટ આપવાથી
તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! આ શુભ પ્રસંગો વાંરવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. 'ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના,અનુમોદનાની પ્રેરણા મળશે.તમને અલ્પ ઘનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. * પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ
પુસ્તક ભાગ ૧ થી ૬, ૫૦૦૦ કોપી સાથે પ્રગટ થાય છે. * પહેલા ભાગની ૬ વર્ષમાં ૧૦ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે.
(આની કુલ ૧,૩૩,૭૦૦ નકલો પ્રગટ થઈ છે.) * સધળા ભાગ વાંચો,વંચાવો,વસાવો,વિચારો,વહેંચો * ભાગ ૧ થી ૪ કન્સેશનથી રૂા.૩.૫૦/- માં અને * ભાગ ૫ કન્સેશનથી રૂા.૧.૫૦/-માં અને ભાગ ૬ રૂ. ૨/
માં મળશે. * આવા પ્રેરક સત્ય પ્રસંગો મને માકલી આપો. * ભાગ-૮ પ્રાય: કારતક માસમાં પ્રગટ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org