SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મૈ કી 99ણ છો , ; , Bહુ છે ૨૪. મામલતદારનું જૈનત્વ સુશ્રાવક જે.બી. પરીખ વડોદરામાં ૧૯૭૦ માં ડેપ્યુટી મામલતદાર હતાં. તોફાનમાં ફરજ પર સાથે પોલિસ ટુકડી લાવેલા. તોફાન ખૂબ વધી ગયું. પોલિસોએ ફાયરીંગનો ઓર્ડર આપવા દબાણ કર્યું. પરીખે વિચાર્યું કે ગોળીબારથી ઘણાં મરે. જૈન એવા મારે આટલી બધી હિંસા કરવી ન શોભે! છતાં સંજોગોવશ અહિંસક ફાયરનો ઓર્ડર આપવો પડયો. એના પણ તીવ્ર પશ્ચાતાપથી આવા મોટા હોદ્દા પરથી પણ રાજીનામુ આપી દીધું! પછી ઉપાશ્રયે જઇ પંચંદ્રિય હિંસાનું પ્રાયશ્ચિત લીધું. પોતાને એનું એટલું બધું લાગી આવ્યું કે આ પાપના દંડ તરીકે અફાઇ કરી ! પછી ધર્મ કરવા માંડયો, વર્ષીતપ આદિ કર્યા. પોલીસની હિંસક નોકરીમાં કે જયાં હિંસા, દંડ, અત્યાચાર,નિર્દયતા સહજ છે ત્યાં પણ તેમણે જૈનપણું ટકાવ્યું! ધન્ય છે તેમને. હે શ્રાવકો! તમે પણ ધંધા, નોકરીમાં માનવતા, જૈનપણું ધારો તો જરૂર સાચવી શકો. સંકલ્પ ને ધ્યેય જોઇએ. આ પરીખ તો અત્યારે દર અઠવાડિયે ૨-૩ દિવસ સ્વ ખર્ચે પાલીતાણા જઈ આ.ક. પેઢીના તેમજ તીર્થના ઘણાં ભક્તિકાર્યો કરે છે!!!પરીખે પછીથી રેવન્યુમાં નોકરી કરી. પછી ધંધો કર્યો. આજે તો સંઘના તથા શાસનના ઘણાં ભકિતના કામો ઉમંગથી સ્વદ્રવ્યથી કરે છે તથા ધર્મમાં પણ ઘણું ધના વાપરે છે ! તમે પણ સંઘસેવાનું નિર્મળ પુણ્ય મેળવો. છેવટે આવા સત્કાર્યોની અનુમોદના સાચા દિલથી કરવા અત્યારે જ બે હાથ જોડી આ પરીખ વગેરે સંઘસેવકોને માથુ નમાવી “પ્રણામ' બોલો. * * * * * * * * * * * * * * * * 'આદર્શ પ્રસંગો ભાગ ૬ સંપૂણ ఉదటడీడీ (3 ఉదయటరీ ૩૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy