SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ * * 00 0 10044: eham = “હું ધર્મમાં દૃઢ છું. મારે ઘેર જવું નથીં’’ મહારાજશ્રી એ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી ડૉક્ટરને સમજાવ્યા કે તમે એક વાર ઘરે જાવ. પછી ભલે પાછા આવજો. ડૉકટરે કહ્યું,“ કોઇને શંકા પડે કે હું ઘરે કાંઇ ખાઇને આવ્યો હોઇશ. માટે ઘરે જવું નથી.’’ મહાત્મા અને શ્રાવકો એ આશ્ર્વાસન આપ્યું કે, ‘‘ અમને પુર્ણ વિશ્વાસ છે. તમે ખુશીથી ઘરે જાવ.’’ ડૉક્ટર સીધા સિવિલ જઇ સુપુત્રીની પાસે જઇ ૩ નવકાર ગણી માથે હાથ ફેરવી બોલ્યા, “ બેટી ! મારી કસોટી ન કર. આંખ ખોલ જોઉં !’’ ૨ દિવસ થી બેભાન દિકરીએ આંખો ખોલી!!! પાણી માંગ્યું. પાણી મંગાવી નવકારથી મંત્રી પાયું. ડૅાક્ટરોને બોલાવી ચેક કરાવતાં ડૉક્ટર ચકિત થઇ ગયા. જેનીફરને સારું થઇ ગયેલુ !! ખાને ઘરે જઇ પુત્રને ઉપાશ્રયે મૂકી જવા કહ્યું. પુત્ર સ્કૂટર પર મુકી ગયો. ખાત્રી માટે આ રેકર્ડ સીવીલમાં તપાસી શકો છે. ડૉક્ટર ખાન ૨૦ વર્ષ પહેલા પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને મિત્ર સાથે મળવા ગયેલા. ત્યારે પરિચયથી લાખોપતિ,અભિમાની ડૉક્ટરને ગુરૂદેવે યુક્તિથી હિંસા છોડાવેલી. પોલ્ટ્રી ફાર્મ, માંસાહાર છોડાવ્યા. પછી તો નવકાર શીખ્યા. જૈન બન્યા. દર રવિવારે સામાયિક પણ કરતાં ! ઇદના દિવસે તેઓ જૈન તીર્થની યાત્રા કરે છે. રાત્રિ ભોજનનો ત્યાગ, ઉકાળેલુ પાણી પીવુ વગેરે પણ ધર્મ કરતાં ! ખાન પ્રાર્થના કરે છે કે મેં સ્વીકારેલો ધર્મ દૃઢતાથી પાળતો રહું એવા આશીર્વાદ આપો. "" અજૈન પણ આચાર્યશ્રીના સંગથી આવા જૈન બની જાય તો હે જૈનો! તમારે આતમાને પવિત્ર બનાવવા, આચારથી જૈન બનવા આચાર્યો વગેરેનો સત્સંગ, ભક્તિ અને આશીર્વાદ મેળવો. Jain Education International ૨૯ బీబీబీబీటీ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy