________________ = | | પોથી - મોટા મોટા માંથાઓને પણ એકાંતે અસાર આ સંસારમાં અવાર નવાર અવનવી - આફતો આવ્યા જ કરે છે. - આપત્તિઓ પાપથી જ આવે છે. વિપત્તિઓથી 7 બચવા અને સાચા સુખો મેળવવા પાપ ઘટાડી ધર્મ વધારવો જોઈએ. હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો, છતાં આ કલિકાળમાં સર્વત્ર પ્રસરેલા પાપ અને સ્વાર્થના વાતાવરણથી તમે પણ ઓછા વત્તા ખરડાયા હશો. આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે. કોઈ પણ રીતે એનાથી બચવું જરૂરી છે. હે પુણ્યશાળીઓ ! આજીવિકા આદિ અનેકવિધ ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણી વાર થતી હશે. આ શ્રેષ્ઠ ભાવના પૂર્ણ કરવાનો સુંદર ઉપાય આમાંના પ્રસંગો એકાગ્રતાથી વાંચવા એ પણ છે. ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા તારલા જેવા છે. 8 તો કોના પવિત્ર પ્રસંગો તમને Serving JinShasan, 6 ને અનુમોદનાનું પુણ્યા | એ આત્મહિત કરવા સમર્થ આવા પ્રસંગોમાંથી eller $221) gyanmandir@kobatirth.org ' પ ધ ન (V યથાશ i125490 Education International) Tયનાથ), મલાડ (વ) For Personal & Private Use On www.jainelibrary.org 35371/874736]