________________
અને અંતે * હે વાચક, પુસ્તક ગમ્યું ? - તો અમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા
સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે. * તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા
જોઈએ. જ તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ
લાભ થશે. * મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે પ-રપ ને ભેટ આપવાથી
તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! જ શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ
સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. (ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. ઝઃ પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ
પુસ્તક ભાગ ૧ થી ૬, ૫૦૦૦ કોપી સાથે પ્રગટ થાય છે. * પહેલા ભાગની ૬ વર્ષમાં ૧૦ આવૃત્તિ અને બાકીના
ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે. 'આની કુલ ૧,૩૩,૭૦૦ નકલો પ્રગટ થઈ છે. * સધળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. * ભાગ ૧ થી ૪ કન્સેશનથી રૂ.૩.૫૦/- માં અને * ભાગ ૫ કન્સેશનથી રૂા. ૧.૫૦ માં અને ભાગ ૬
રૂા. ૨/- માં મળશે. * આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો. ૯ ભાગ-૭ પ્રાય : કારતક માસમાં પ્રગટ થશો.
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org