________________
૨–ગ પ્રવેશ વિધિ
દિવસ પહેલા જે દિવસે વેગમાં પ્રવેશ કરવાનો હોય તે દિવસે (કાલિક યોગમાં કાલગ્રહણ લઈ) પ્રતિકમણ પડિલેહણ કર્યા બાદ મકાનની ચારે બાજુ વસતિ શોધી, (કાલિક એગમાં કાલ પવી, સજઝાય પઠાવીને) મહાનિશીથ સૂત્રના જોગ કરેલા મુનિવરે પડિલેહણ કરેલા સ્થાપનાચાય પૂલા કરી ચારે બાજુ એક એક નવકાર ગણતા ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી ખમા ઇરિયાવહી કરવી.
ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! વસતિપવેઉ ? ગુરુ-પવે.
ખમા દઈ ભગવદ્ ! સુદ્ધાવસહી. ગુ—તહત્તિ.
ખમા દઈ ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહ. ઇરછું. કહી ૫૦ ‘બેલથી મુહપત્તિ પડિલેહી.
ખમા દઈ, ઈચ્છાકારી ભગવન્! તુહે અહે જેગ ઉખેવો. ગુરુ-ઉખેવામિ. ઈચ્છ'.
ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં જોગ ઉખેવાવણી વાસનિબેવં કરો. ગુરુ-કમિ કહી ત્રણ નવકાર પૂર્વક વાસનિક્ષેપ કરે. ૧. પ્રાચીન સમાચારમાં જેમાં ઉકખેવાવણીયં વાસ નિકખેવું કરેહ” એ પાઠ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org