SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ સિરાવવાની વિધિ ૮ શ્રી પુન્યપ્રકાશનું સ્તવન દુહી સકલ સિદ્ધિદાયક સદા, ચેવીસે જિનરાય; સદગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતણે, નન્દન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિતભણ, પૂછે ગૌતમ સ્વામ, ૩ મુકિત મારગ આરાધીએ, કહે કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રીભગવંત. ૪ ૧ અતિચાર આલઈએ, ૨ વ્રત ધરીએ ગુરુ સાખ; ૩ જીવ ખમા સયલ જે, નિ ચોરાશી લાખ. ૫ ૪ વિધિશું વળી સિરાવીએ, પાપસ્થાનક અઢારઃ પ ચાર શરણ નિત્ય અનુસરે, ૬ નિંદે દુરિત આચાર. ૬ ૭ શુભકારણું અનુમંદીએ, ૮ ભાવ ભલે મન આણ; ૯ અણસણ અવસર આદરી, ૧૦ નવપદ જપો સુજાણ. ૭ શુભગતિ આરાધનતણા, એ છે દસ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામે ભવપાર. ૮ (ઢાલ પહેલી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર, એહ તણા ઈહ ભવ પર ભવના, આઈએ અતિચાર રે; પ્રાણું જ્ઞાન ભણે ગુણ ખાણું, વીર વદે એમ વાણું રે. -પ્રાણું. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy