________________
શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ • અરતિ ’-ઈર્ષ્યા, પાપશીલતા, ખીજાના સુખના નાશ કરવા, ખરાબ કાર્યોમાં ખીજાને જોડવા અથવા તે કરવાં, હલકાની સેાખત કરવી, બીજાને મેચેની ઉપજાવવી વગેરેથી અતિમેહનીય બંધાય છે.
૪૧૬
•
ભય ’ભયના પરિણામ સેવા, ખીજાને ભય પમાડવા, ત્રાસ આપવા, નિયપણું વગેરે કરવાથી ભયમાહનીય અડધાય છે.
‘શાક ’-પેાતે શાક કરવા, ખીજાને શેક કરાવવેા, રુદન કરવું વગેરેથી શેકમેાહનીય બધાય છે.
જુગુપ્સા ’-ચતુર્વિધ સઘના અપવાદ એટલવા, જુગુપ્સા કરવી, સદાચારની નિંદા કરવી, હિતકર ક્રિયા અને હિતકર આચારની ઘણા કરવી, એ વગેરેથી બ્રુગુપ્સામાહનીય બધાય છે.
• સ્ત્રીવેદ ’–ઇર્ષ્યા કરવી, વિષયમાં આસકિત રાખવી, અસત્ય ખેલવું, વક્રતા, પરસ્ત્રી લંપટતા, માયામૃષા વગેરેથી સ્ત્રીવેદમાહનીય બંધાય છે.
* પુરુષવેદ ’–પેાતાની સ્ત્રીમાં સંતાષ, ઇર્ષ્યાથી રહિત, મકષાય, સરળતા, શીયળ પાળવું, ગુણાનુરાગ વગેરેથી પુરુષવેદમાહનીય બંધાય છે.
નપુંસકવેદ ’–સ્ત્રી-પુરુષ સંબંધી અન ગસેવા, કષાય, તીવ્ર વિષયાભિલાષ, સતી સ્ત્રીનાં શીયળ ભાંગવા વગેરે કારણેાથી નપુંસકવેદમાહનીય ખંધાય છે.
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org