________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત
૩૬૭
૬૩ મુહપત્તિનું પડિલેહણ ૫૦ બેલથી, ચરવળ, દંડાસન
અને કંદોરો ૧૦ બેલથી અને બાકીનાં કપડાં ૨૫-૨૫ બોલ બેલીને પડિલેહણ કરવું જોઈએ.
૬૪ સવાર સાંજ કિયા કરવા જતાં, Úડીલ માત્રુ
જઈને આવ્યા પછી, દહેરાસરે દર્શન કરવા જતાં આવતાં કે કઈ પણ કારણે સે ડગલાં ઉપરાંત જવું આવવું પડે ત્યારે ઇરિયાવહી કરી “ગમણગમણે” આવવાં જોઈએ.
૬૫ સાંજની પડિલેહણમાં મુઠ્ઠસી પચ્ચક્ખાણ કર્યું
હોય, તે પડિલેહણ કર્યા બાદ, વિધિપૂર્વક પચ્ચખાણ પારીને પાણી વાપરી શકાય અને પાછું ચૂકવ્યા પછી દેવ વંદન કરવું.
૬૬ ઉપધાનમાં કે અન્ય પૌષધ આદિમાં કામળી નાખવાના
કાળ વખતે શરીર બરાબર ઢંકાય તે રીતે કામળી ઓઢીને જવું જોઈએ અને આવ્યા બાદ બે ઘડી સુધી તે કામળી ઉપર બેસવું કે સુવું નહિ. કટાસણું એાઢીને જવાય નહિ.
૬૭ ઉપધાનની નવી કે આયંબીલમાં લીલેરી, આખું
કઠોળ, ખાખરા, પાપડ કે બડુકા બેલે તેવી કે પણ ચીજો, કે કાચી વિગઈ આદિ વપરાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org