SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજયા વિધિ પછી શ્રી શ્રુતદેવતા આરાધનાથે કરેમિ કાઉ૦ અન્નત્થર એક નવ૦ કાઉ૦ પારીને નમોહત્વ કહી છઠ્ઠી થાય કહેવી – વદ વદતિ ન વાગ્યાદિનિ ! ભગવતિ ! ક? શ્રુતસર સ્વતી ! ગમે છું! રડગત્તરગતિવરતરણિસ્તુત્યે નમ ઇતીહ. ૬ પછી શ્રી શાસનદેવતા આરાધનાથ" કરેમિ કાઉન્ટ અન્નત્થ૦ એક નવ૦ કાઉ૦ પારીને નમેઈન્ટ કહી સાતમી શેય કહેવી – ઉપસર્ગવલયવિલયનનિરતા જિનશાસનાવનૈકરતા; દુતમિહ સમીહિતકૃતિ સ્તુશાસનદેવતા ભવનામૂ. ૭ પછી સમસ્ત વૈયાવચગરાણું૦ કરેમિ કાઉન્ટ અનW૦ એક નવકારને કાઉ૦ પારીને નમેહત્ત્વ કહી આઠમી થાય કહેવી :સંઘેત્ર ગુણીઘનિધે સુૌયાવૃત્યાદિકૃત્ય કરર્ણકનિબદ્ધકક્ષા: તે શાન્તયે સહ ભવતુ સુરા: સુરભિ, સદષ્ટ નિખિલવિનવિઘાતક્ષા: ૮ પછી એક નવકાર પ્રગટ બેલી બેસીને નમુસ્કુર્ણ જાવંતિખમા જાવંત નમેણું કહી પંચપરમેષ્ટિ સ્તવન બોલવું – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy