________________
પ્રવજયા વિધિ
પછી શ્રી શ્રુતદેવતા આરાધનાથે કરેમિ કાઉ૦ અન્નત્થર એક નવ૦ કાઉ૦ પારીને નમોહત્વ કહી છઠ્ઠી થાય કહેવી – વદ વદતિ ન વાગ્યાદિનિ ! ભગવતિ ! ક? શ્રુતસર
સ્વતી ! ગમે છું! રડગત્તરગતિવરતરણિસ્તુત્યે નમ ઇતીહ. ૬
પછી શ્રી શાસનદેવતા આરાધનાથ" કરેમિ કાઉન્ટ અન્નત્થ૦ એક નવ૦ કાઉ૦ પારીને નમેઈન્ટ કહી સાતમી શેય કહેવી – ઉપસર્ગવલયવિલયનનિરતા જિનશાસનાવનૈકરતા; દુતમિહ સમીહિતકૃતિ સ્તુશાસનદેવતા ભવનામૂ. ૭
પછી સમસ્ત વૈયાવચગરાણું૦ કરેમિ કાઉન્ટ અનW૦ એક નવકારને કાઉ૦ પારીને નમેહત્ત્વ કહી આઠમી થાય કહેવી :સંઘેત્ર ગુણીઘનિધે સુૌયાવૃત્યાદિકૃત્ય કરર્ણકનિબદ્ધકક્ષા: તે શાન્તયે સહ ભવતુ સુરા: સુરભિ, સદષ્ટ નિખિલવિનવિઘાતક્ષા: ૮
પછી એક નવકાર પ્રગટ બેલી બેસીને નમુસ્કુર્ણ જાવંતિખમા જાવંત નમેણું કહી પંચપરમેષ્ટિ સ્તવન બોલવું –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org