________________
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ પછી લેગસી સવલેએ અરિહંત ચેઈયાણું અન્નત્થ૦ એક નવ૦ કાઉ૦ પારીને બીજી થય કહેવી - ઓમિતિ મત્તા છાસનસ્ય નન્તા સદાયદહીં%; આશ્રીતે શ્રિયા તે, ભવો ભવતો જિના: પાતુ. ર
પછી પુખરવરદી, સુઅર્સ ભગવએઅન્નત્થ૦ એક નવકારનો કાઉ૦ પારીને ત્રીજી ય કહેવી :નવતત્ત્વયુતા ત્રિપદીશ્રિતારચિજ્ઞાનપુણ્યશક્તિમતા; વરધર્મકીર્તિવિદ્યાડડનન્દાડચ્યા જૈનગીજીયાત, ૩
પછી સિદ્ધાણં બુદ્વાણું કહી. શ્રી શાંતિનાથ આરાધનાથ કરેમિ કાઉસ્સગું વંદભુવત્તિયાએ એક લેગસ્ટ (સાગરવરગંભીરા સુધી)ને કાઉ. પારી નમેશત્રુ કહી ચેથી થાય કહેવી :શ્રીશાન્તિ:શ્રુતશાનિત: પ્રશાન્તિકેડસાવશાન્તિમુપ
શાનિતમ્; નયત સદા યસ્ય પદા: સુશાન્તિદા:સન્ત સન્તિ જને.૪
પછી શ્રી દ્વાદશાંગી આરાધનાથ કરેમિ કાઉસ્સગ્ન વંદણ એક નવકારને કાઉ૦ પારીને નમેડીં કહી પાંચમી થેય કહેવી - સકલાર્થસિદ્ધિસાધનબીજેપાલગા સદા કુરપાગ; ભવાદનુપહત મહાપહા દ્વાદશાહગી વ: ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org