SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી પ્રવ્રજ્યાગાદિ વિધિ સંગ્રહ ફેરવાયા હોય, પ્રાણુથી છુટા કરાયા હેય, તેથી જે કાંઈ વિરાધના થઈ હોય, તે મારું પાપ મિથ્યા થાઓ. (૭) તેને (ઈરિયાવહીથી શેધતાં બાકી રહેલ (પાપને) વિશેષ શુદ્ધ કરવાને, પ્રાયશ્ચિત્ત કરવા વડે, વિશુદ્ધ કરવા વડે, શલ્યથી રહિત કરવા વડે, સર્વ પાપકર્મોને નાશ કરવા માટે (કાયા વ્યાપારના ત્યાગ કરવારૂ૫) કાઉસગ્ગ કરું છું. (૮) ત્રીજું ઉપધાન શકસ્તવાધ્યયન, પહેલી વાચના, (૩ ઉપવાસે) નમુત્યુનું અરિહંતાણે ભગવંતાણું. ૧ આઈગરાણું તિયરાણ સયંસંબુદ્દાણું. પુરિસુત્તમાર્ણ પુરિસસહાણુ પુરિસવરપુંડરીયાણું પરિવરગંધહસ્થીણું. ૩ પદ-૯, સંપદા-૩. ગુરુ–પ. લઘુ-પ૭. કુલ ૬૨. અર્થ-અરિહંત ભગવંતને નમસ્કાર છે. ૧ ધર્મની આદિ કરનારાઓને, તીર્થ કરનારાઓને, સ્વયં બંધ પામેલાઓને, ૨ પુરૂષમાં સિંહસમાનેને, પુરૂષોમાં ઉત્તમ પુંડરિક સમાનેને, પુરૂષોમાં પ્રધાન ગંધહસ્તિ સમાનેને (નમસ્કાર હે) ૩. બીજી વાચના (૮ ઉપવાસે) લગુત્તમારું લગનાહાણે લેગહિઆણે લોગઈવાણું લેગપજmઅગરાણું. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy