SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ તિવિહાર કે ચોવિહાર ઉપવાસને એક ઉપવાસ ગણાય છે. એવી રીતે-બે આયંબીલે, ઉપધાનની ચાર નવી (એકાસણાએ), છ * અવડૂઢે, આઠ પુરિડૂઢે, ૪૫ નવકારશી એ, ૨૪ પિરસીએ, ૧૮ સાઢપારસીએ, ૮ બીઆસણુએ, ૪ એકાસણ, લુખી ૩ નવીએ પણ એક ઉપવા સગણાય છે. ઉપધાનતપમાં ઉપવાસ, આયંબીલ, નીવી અને નીવીમાં કરાતા પુરીમને તપ જુદો ગણાય છે. ઉપર્યુક્ત પ્રમાણ ધ્યાનમાં રાખવું. આ સઘળે તપ અહેરાત્રીના પૌષધ સાથે જ કરવાનું છે. હાલમાં પહેલું, બીજુ, ચોથું અને છઠું ઉપધાન એમ ચાર ઉપધાનના (૪૭ દિવસ) સાથે કરાવીને માળ પહેરાવવામાં આવે છે. આ માળ ઉપધાન વહનની સમાપ્તિ સૂચક છે. એક સાથે કરવાના ચાર ઉપધાને પૈકી ગાઢ કારણથી જે એક બે અઢારીઆ એટલે, પહેલું બીજુ ઉપધાન વહન કરવામાં આવે, અથવા એક અઢારીયું જ વહન કરવામાં આવે, તો ત્યાર પછી જે બાર વર્ષની અંદર બાકીનાં ઉપધાને વહન કરે તો ગણત્રીમાં ગણાય. ત્યાર પછી ગણત્રીમાં ન ગણાય. ફરીથી કરવાં પડે. એથું અને હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy