SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાન તપ વિધિ ૩૧૫ ઉપધાન સાથે જ વહન કરવાનાં હોય છે. છુટા છુટાં કરાતાં નથી. ઉપધાન કર્યા પછી છ મહિનામાં માળા પહેરી લેવી જોઈએ. ત્યાર પછી પાંત્રીસું અને પછી અઠ્ઠાવીસું અનુકુળતાએ કરી શકાય. આ ઉપધાન તપ પહેલાંના કાળમાં બીજી રીતે કરાવાતાં હતાં. એટલે-પહેલું ઉપધાન ૧૬ દિવસનું, તેમાં પ્રથમ ૫ ઉપવાસ પછી ૮ આયંબીલ અને ૩ ઉપવાસ કરાવાતા, એટલે ૧૨ ઉપવાસને તપ પૂરે કરાવાતે. બીજું ઉપધાન પણ પહેલા ઉપધાનની માફક ૫ ઉપવાસ, ૮ આયંબીલ ૩ ઉપવાસ એટલે ૧૬ દિવસ અને ૧૨ ઉપવાસ, ત્રીજું ઉપધાન ૩૫ દિવસમાં ૩ ઉપવાસ, ૩ર. આયંબીલ, ચોથા ઉપધાનમાં ૧ ઉપવાસ, ૩ આયંબીલ. પાંચમું ઉપધાન ૨૮ દિવસમાં ૩ ઉપવાસ ૨૫ આયંબીલ... છઠ્ઠી ઉપધાનમાં ૧ ઉપવાસ, પ આયંબીલ, ૧ ઉપવાસ કરાવાતા હતા. પરંતુ શારીરિક શક્તિ વગેરે મંદ થવાના કારણે હાલમાં પૂર્વાચાર્યોએ દિવસોમાં વૃદ્ધિ કરીને એ. તપનો કમ ઉપર પ્રમાણે નિયત કરેલ છે. પહેલામાં બે દિવસ વધારી (૧૮ દિવસ) એકાંતરે ઉપવાસ ૯ ઉપવાસ આંતરે ૯ નીવી એકાસણું પુરીમથી (૯ નીવી એકાસણુના ૨ ઉપવાસ, અને નવ પુરીમુના. ૧)= ઉપવાસ અને ૯ ઉપવાસ= મલી એકંદર ૧૨ાત્ર ઉપવાસ થાય, ૦]= ઉપવાસ ખૂટે, તે વચમાં એક દિવસ આયંબીલ કરાવવાથી પૂર્ણ થાય) ઉપવાસને દિવસે કરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy