________________
બાર માસે કાઉસગ્ન કરવાને વિધિ
૨૮૧ ૩૧. બાર માસે કાઉસગ્ન કરવાને વિધિ
ચૈત્ર સુદ ૧૧-૧૨-૧૩, રહી જાય તે ૧૨-૧૩–૧૪, તે પણ રહી જાય તો ૧૩–૧૪-૧૫ આ ત્રણ દિવસમાં સાંજનું પ્રતિકમણ કર્યા પછી તુરત અથવા સંથારા પિરિસી ભણાવતાં પહેલાં ખમાય ઈચ્છા સંદિ. ભગવન્! અચિત્તરજાહડાવત્થ કાઉસ્સગ્ન કરું? ઈચ્છ. અચિત્તરજાહડાવત્થ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ૦ ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી)નો કાઉ૦ પારીને લોગસ્સ.
જે આ કાઉસગ્ગ જેણે ન કર્યો હોય તે તે સાધુ સાવીને વેગ કરવા કરાવવા કે આગમનું વાંચન કરવું સુજે નહિ. તેમજ કલ્પસૂત્ર પ્રમુખ વાંચી શકે નહિ.
૩ર. દાંત ખવાઈ જાય તે તેને કાઉસ્સગ્ય
કરવાને વિધિ અમારા દઈ ઈચ્છા સંદિ. ભગવદ્ ! નદંતએહડાવત્થ કાઉસ્સગ કરું? ઈચ્છ. નદૃદંત
હડાવણથં કરેમિ કાઉસ્સગ્ન અન્નથ૦ એક નવકારને કાઉસ્સગ્ન કરી ઉપર નવકાર કહે.
આ પ્રમાણે કાઉસ્સગ્ન કર્યા પછી કાલગ્રહણ લઈ શકાય, તેમજ સ્વાધ્યાય પણ કરી શકાય.
UR
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org