________________
વિભાગ ત્રીજા કે
-
૧. બારવત ઉચ્ચરાવવાની વિધિ
શુભ દિવસે નાંદ માંડી વ્રત લેનારા હાથમાં શ્રીફળ લઈ, નાંદની ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ખમા ઈરિટ કરી ખમા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસતિ પઉં? ગુરુ–પહ, ઈચ્છ'. ખમા ભગવદ્ ! સુદ્ધાવસહી ગુરુતહત્તિ, ખમાત્ર ઈચ્છાસંદિ. ભગવન સુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહ, ઈચ્છ'. મુહ૦ પડિલેહી ઈચ્છકારી ભગવન્! તુહે અહે –(સમ્યક્ત્વ સામાયિક આરોવાવણું) દ્વાદશવયં આ વાવણ નંદી કરાવણ વાસનિક્ષેપ કરે. ગુરુ-કમિ. ઈચ્છ. ગુરુ વાસક્ષેપ મંત્રીને વ્રત લેનારાને પિતાની ડાબી બાજુ રાખી નવકાર પૂર્વક ત્રણવાર મસ્તક ઉપર વાસક્ષેપ નાખે. ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં (સમ્યકત્વ સામાયિક આવાવણી) દ્વાદશવયં આરેાવાવણી નંદી કરાવણું વાસનિક્ષેપ કરાયણ દેવ વંદા. ગુરુ
૧–પહેલાં સમ્યક્ત્વ ઉચ્ચર્યું હોય () આ પાઠ બોલવાની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org