________________
સુખી ?
૨. શું કરવાથી પોતે શું કરવાથી પોતે દુ:ખી ? પોતે શું ? ક્યાંથી છે એનો માગો શીઘ્ર જવા.
આપ ?
3. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન.
૧
૪. જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી.
૧
ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂવિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુ:ખરંગ. ૨
૧
શ્રીરાજવંદના
૩૫
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org