________________
પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધ નનો નિર્ધાર. 3 ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને ો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા,
(પત્રાંક - ૭૯)
લોક પુરુષ સંસ્થાન
(ચોપાઈ)
કહ્યો,
૧. લોક પુરુષસંસ્થાને
એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ?
૧
શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જ્હાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨
૩૪
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org