________________
(શ્રી શાંતિનાથ ભગવાન)
(સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને; પરિપૂર્ણ ચારિત્રા બોધિત્વ દાને, નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું, છતાં બાળરૂપે રહા શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
(અપૂર્ણ)
(મુનિને પ્રણામ)
(મનહર છંદ) શાંતિકે સાગર અર, નીતિકે નાગર નેક,
દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો; ૧૪
શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org