________________
મંગળાચરણ
અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ્, મુદ્રા અરુ સત્તમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સક્લ સદ્ગુણ કોષ હૈ.
સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનાર હૈ. સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સદૈવ ધર્મસ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુ ભક્તિસે લો તીર્થપતિપદ શાસ્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જ્યવંત વર્તે શ્રી ગુરુરાજ્યે નમસ્કાર હૈ.
એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ - પરતિકારણમ્, જ્યવંત શ્રી નિરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સÒ, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે. શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org