________________
અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા
અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ
અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ,
અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં
સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(પણાંક - ૮૭૫)
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org